________________
મુનિજીવનની બાળપોથી–૨
કે સાવજની સંયમ–પરિણતિને જબરદસ્ત ધક્કો લાગી જતે હોય છે,
આને ઉપાય શું ? ઉપાય એ જ કે એવા આરાધકે પિતાના બે મહાદોષને કાબૂમાં લે.
*
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૨૧) એલેપથી-ઔષધો ત્યાગવા જેવાં ,
હવે તે જેની ઉપર ચારે બાજુથી પસ્તાળ પડી રહી છે, જે રોગનાશક હવાને બદલે અનેક રોગોનું ઉત્પાદક સાબિત થતું જાય છે તે “એલોપથી’નું ઔષધ બને ત્યાં સુધી સંપૂર્ણ ત્યાગવા જેવું છે.
આ ઔષધે શરીરની ઘણી શક્તિને તેડનારાં છે. કદાચ તે રોગને દાબીને આયુષ્ય લંબાવતા હશે તે પણ લાંબુ આયુષ્ય “રોગી” તરીકે જ પૂરું કરવાનું હોય છે. આ વિજ્ઞાન રોગીને મારે છે; રોગને તે દાબીને વ ભીતરમાં–જીવતે જ રાખે છે.
આ ઉપરાંત આ વિજ્ઞાન પ્રાણુઓના પ્રવેશની કુર રિબામણરૂપ હિંસાના ઘાતકી પાયા ઉપર ઊભું છે.
એટલું જ નહિ, પણ એની સીરોર, એંસી કે નેવું ટકા મુ. ૬