________________
મુનિજીવનના બાળપેાથી–૨
ના....હું તે કામ નહિ કરું. એલા જાયાની માયા જ તે બધું કરી દેશે.
તા મારે શું કરવાનું ?
મારે માત્ર માયામાં વિશ્વાસ મૂકી દેવાને ! માયાને પામવા માટે મારી કાયા એ જાયાના પૂજનમાં અને એની આજ્ઞાઓના પાલનમાં જોડી દેવાની.
અસ....જે એને આજ્ઞાપાલક અને ચરણકમલપૂજક છે તેને તેની માયા મળીને જ રહે છે.
૧૧૭
અહા ! કેવું સુંદર સમાધાન જડી ગયું; આ ગીતમાંથી....હું ત્રિશલાના જાયા ! માગું તારી માયા. હવે કેવું સુંદર મની જશે આજીવન ! આ તન, યૌવન ! હવે માયા પામીને નિર્માયાવી થઈશ,
મન અને
ચાંલ્લા, ચરવાળા કે સાધુવેષને અકલંક માતીના દાણા જેવું નિમ ળ બનાવીશ.
ચાલો; વાતા બંધ કરું. કામે લાગી જાઉં.
દુષ્ટ
માંથી દેવ બની જાઉં,
જય હા; માયાના સાગર માયાતીતના !
X