________________
મુનિજીવનની ખાળપાથી–૨
હાય ! હવે શું થાય ? વાસનામાંથી છૂટકારો સંભવિત જ નથી ત્યાં શું કરવું?
૧૧૬
પણ એક દી એકાએક કાને શબ્દો અથડાઈ ગયા અને હતાશ થઇ ગયેલા હૈયે ઉત્સાહ ભરાઈને ઊભરાઈ ગચે.. આનંદ આન ંદ થઈ ગયા; કેાઈ રાંકને લેટરીની એ લાખની ટિકિટનેા ડ્રો લાગી જાય અને તેને જેટલો આનંદ થાય તેનાથી અનંતગુણુ 'આનદ થઇ ગયા.
મન કૂદી કૂદીને ખેલવા લાગ્યુ.....ભલે આજ—અત્યારે વાસના-મેાક્ષ નથી, હવે કાંઇ વાંધા નહિ, કેમકે આજે પણ; અહીં પણ—આ જ ભરતક્ષેત્રમાં ત્રિશલાના જાયાની. માયા તા મળી જ શકે છે.
માયા ! કૃપા! આશિષ ! આ, ત્રિશલાના જાયા ! તારા
અનુગ્રહ ! પેાતાના !
જો તારી માયા મળી ગઈ તા મારે ખીજું શુ? મેાટાની કૃપા મળે પછી તેા
ખીજું
ન રહે.
અને તે ય
અરે ! અરે !
જોઇએ પણ
કશું ય બાકી
આ માયામાં તે સઘળી વાસનાઓના મેાક્ષ કરી દેવાની અપ્રતિહત શક્તિ પડી છે. આ ભવ જ મા આવતા ભવે કે વળતા ભવે તરત મેાક્ષ ! માત્ર નવ વર્ષની વયે કૈવલ્યની પ્રાપ્તિ કરી આપવાની છે ત્રિશલાના જાયાની માયામાં!
જ
ખાતરી પડી
બસ....બસ....ુવે હું કામે લાગી જાઉ છુ એ
•
ફેલાયેલા
રાક્ષસી પડછાયાએ-મારામાંથી જ નીકળીને હુવે મારામાં જ સમાવી દઉં છું.