________________
પાઠ : ૧૨
સંઘરક્ષા
સુવિહીત મુનિભગવંતે અને ગીતાર્થ આચાર્યભગવંતેને માથાના શૂળની વેદના ઊભી કરતે જે કઈ સવાલ હોય તે તે ત્રિલોકગુરુ તારક તીર્થંકરદેવ સ્થાપિત શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની રક્ષાને સવાલ છે.
એ આપણી જ એવી આંગળી છે જે પથ્થર નીચે દબાઈ છે. જેસથી, આવેશમાં આવીને તેને ખેંચી લેવાનું સાહસ કરીએ તે આપણી જ આંગળી આપણાથી જ તૂટી જાય તેમ છે.
તેને ખૂબ શાન્તિથી, સ્વાસ્થચિ, મૂહરચના સાથે, બીજાને સહકાર લઈને જ કાઢવી રહી. પછી ભલે કદાચ વાર લાગે, મહેનત પડે, વેદના વધુ સમય સુધી અનુભવવી પડે.
- ચૂકી નથી જકીય માળખાએ ગૃહસ્થોની અથ અને કામની વ્યથધું ને અને મર્યાદાઓને એવી હતપ્રહત્ કરી નાખી છે કે તેઓ તેમાંથી સર્જાયેલા કેયડાઓને ઉકેલવામુ. ૧૦