Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 158
________________ પાઠ : ૧૨ સંઘરક્ષા સુવિહીત મુનિભગવંતે અને ગીતાર્થ આચાર્યભગવંતેને માથાના શૂળની વેદના ઊભી કરતે જે કઈ સવાલ હોય તે તે ત્રિલોકગુરુ તારક તીર્થંકરદેવ સ્થાપિત શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની રક્ષાને સવાલ છે. એ આપણી જ એવી આંગળી છે જે પથ્થર નીચે દબાઈ છે. જેસથી, આવેશમાં આવીને તેને ખેંચી લેવાનું સાહસ કરીએ તે આપણી જ આંગળી આપણાથી જ તૂટી જાય તેમ છે. તેને ખૂબ શાન્તિથી, સ્વાસ્થચિ, મૂહરચના સાથે, બીજાને સહકાર લઈને જ કાઢવી રહી. પછી ભલે કદાચ વાર લાગે, મહેનત પડે, વેદના વધુ સમય સુધી અનુભવવી પડે. - ચૂકી નથી જકીય માળખાએ ગૃહસ્થોની અથ અને કામની વ્યથધું ને અને મર્યાદાઓને એવી હતપ્રહત્ કરી નાખી છે કે તેઓ તેમાંથી સર્જાયેલા કેયડાઓને ઉકેલવામુ. ૧૦

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174