________________
મુનિજીવનની બળપોથી-૨
૧૫૭
ન જાણે કેટલીય ડિગ્રીઓ તે મેળવી પરન્તુ એ મેળવવાના સમયમાં મુનિજીવનની પાયાની ચર્ચાઓને અવગણી.
અષ્ટ પ્રવચન-માતા’ના પાલનને વિચાર સ્વને પણ કદી ન આવ્યું. વિધિવત્ પ્રતિક્રમણ કદી ન કર્યો, નિર્દોષ ડિલભૂમિએ દૂર દૂર જવાનું જીવન કદી ન જીવ્યે. બેલ બેલીને પ્રતિલેખન કરવાનું આખા જન્મારામાં ય સૂઝયું નહિ. સદાય ભક્તોના ટોળામાં રહેનારા મેં આદેશની ભાષામાં જ વાત કરી. એની સાવઘતાનો કદી ખ્યાલ ન આવે છે.
શાસ્ત્રોના પાઠ ભણે; પણ તે લેાકો સામે શાસ્ત્રજ્ઞ દેખાવા માટે.
ભગવતી સૂત્રના પ્રસંગે અવધાર્યા; પણ તેના દ્વારા લોકમાં જમ્બર પ્રતિભા ઊભી કરવા માટે. તપ કર્યા માનપાન માટે. નમ્રતા દાખવી; વધુ સન્માન મેળવવા માટે.
તપ, જપનો તેણે મહિમા ગાયે જેને તપ–જપ સાથે કદી લેવાદેવા ન હતા. વર્ધમાન–તપના આંબિલના પાયા તેણે નંખાવ્યા, જેને એક દી આંબિલ પણ કરવું ન હતું.
ઘણુ લેકોની ઉપસ્થિતિ હતી ત્યારે જિનાલયમાં સ્તવન લલકારીને ગાયું; પ્રતિક્રમણ – સૂત્રો યથાવિધિ છે; પણ જ્યારે કેઈ ન હતું ત્યારે વેઠ ઉતારીને નાઠે.
વ્યક્તિત્વનું નિર્માણ પામનારની આ કેવી કરમ