________________
૧૫૮
મુનિજીવનની બાળપોથી-૨
કથા છે કે તેથી જ તેના અસ્તિત્વે હારાકીરી (આપઘાત) કરી !
કોને કહું; કકળતા ઉરની આ વાત ! ઓ પ્રભુ ! તારા સિવાય !
પેલી ઉધઈ! બિચારી અસ્તિત્વને જ જંગ ખેલે છે.
પિલી ચેમાસાની ઋતુમાં જીવવા મથતી મધમાખી ! અસ્તિત્વ કાજે જ જીવે છે ને ? પિલી ગરોળી; એના અસ્તિત્વ કાજે જ ટાંપીને બેઠી છે ને?
અસ્તિત્વનું આત્મવિલેપન તે કઈ ન કરે ! આવાં શુદ્ર જતુઓ ય ન કરે ! અને એમના કરતાં ક્યાંય ચડિયાત ! ભારતના સમગ્ર માનવગણ કરતાં ય મૂઠીઊંચે ! હું ! સાધુ ! મારા અષ્ટ પ્રવચનમાતાના પાલનના અસ્તિત્વને પણ જાળવી શક્યો નહિ.
કલ્યાણમિત્ર ! મારા અસ્તિત્વને મેં નાશ (ખૂન) કર્યા છે ?
ના....એણે જ મારા ઉછુંખલ વ્યક્તિત્વનાં તોફાન જોઈને હારાકીરી (આપઘાત) કર્યો છે !
હાય ! મારું શું થશે ?