________________
૧૪૬
મુનિજીવનની બાળપોથી-૨
- -
-
-
માંથી ઊંચા આવતા નથી અને તેથી ધર્મપુરુષાર્થને યથાવિધિ આચરી શકતા નથી.
આવાં આડકતાં રાજકીય આક્રમણની સાથે ટ્રસ્ટ, કાયદાઓ, બંધારણે વગેરે દ્વારા સીધા પણ રાજકીય હુમલાઓ થઈ રહ્યા છે.
આની સાથે સાથે આપણું ઘર પણ શ્રદ્ધાહીનતા અને શિથિલતાથી કયાંક ક્યાંક ગંધાવા લાગ્યું છે. ગૃહસ્થ વધુ ને વધુ શ્રદ્ધાહીન બનતા હશે તે ત્યાગીઓ થોડીક પણ સંખ્યામાં આચારહીન બનતા હશે. આ બે સ્થિતિ રાજકીય હુમલાએથી પણ વધુ ગંભીર જણાય છે. તેમાં ય ત્યાગીઓનું અલ્પ પણ શૈથિલ્ય મેરુ જેટલી વિકરાળ આપત્તિઓને સજનારું બનતું હોય છે.
આ સિવાય, બીજા પણ અનેક પ્રશ્નો શ્રીસંઘમાં ઊભા થયા છે. જેમાં દેવદ્રવ્ય, મુનિચર્યા, આરાધના–નિર્ણય વગેરે સંબંધિત બાબતે ગણી શકાય, પરંતુ આ પ્રશ્નો – પ્રશ્ન હોવા છતાં ઉપર્યુક્ત પ્રશ્નો જેટલા અતિશય વધુ ગંભીર નથી એમ લાગે છે. બીજી રીતે એમ કહી શકાય કે શ્રદ્ધાહીનતા, શૈથિલ્ય અને રાજકીય સીધા, આડકતરા હમલાઓ જે હળાહળ ઝેર જેવા છે; તે બાકીના પ્રશ્નો ગરોળીના ગર જેવા છે. જે હળાહળ છે તેનું તાકીદે બિરણ કરવું જોઈએ. ગરને પ્રશ્ન પછી પ
એક વાઘ શિયાળ જે આ થઈએ જેત જ ને, તેની સામે સિંહ આવીને ત્રાડ નાખે છે શિયાળને પડતે મૂકીને વાઘ, સિંહની સામે જ આવી જાયને?
જ
ન