________________
૧૪૮
મુનિજીવનની બાળપોથી–૨
જે આપણે સંઘર્ષ્યા કરીને સંઘરક્ષા કરી શકીશું તે આજે પણ જૈનસંઘ કાંઈ તપ, ત્યાગ, દાન, શીલ, સંયમાદિ
ગામાં જરા ય કાચું નથી, કમ નથી, પાછો નથી. પણ બત્રીસ પકવાનના થાળમાં નિમક જ ખૂટે છે! જે નિમક નાંખશે, તે જ શું યુગપ્રધાન સૂરિભગવંત હશે? અવતરો સૂરિદેવ! જલદી અવતરે. હવે સહન થતું નથી.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૪૨) ઇરિયાવહી પડિઝમવા અંગે :
સે ડગલા ઉપર ગયા બાદ ઈરિયાવ પડિક્કમીને જ સ્વાધ્યાયાદિ કરવો જોઈએ.
વિહારના રસ્તામાં ડિલ કે માત્રુ જવું પડે તે. તરત – ત્યાં જ ઈરિયાવ પડિક્કમી લેવી જોઈએ.
દેરાસરજીમાં યવન્દનાદિ કરતાં પહેલાં કે ઉપાશ્રયમાં સ્વાધ્યાયાદિ કરતાં પહેલાં ઈરિયાપડિકમવી જોઈએ.
જે ઈરિયાથી સ્વાધ્યાય ચાલુ કર્યો તે જ ઈરિયાથી પાત્રાનું પ્રતિલેખન વગેરે બીજી ક્રિયા કરવી ઉચિત નથી. કેથકે ક્રિયાન્તર થાય ફરી ઈરિયાપડિક્કમવી