Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 161
________________ ૧૪૮ મુનિજીવનની બાળપોથી–૨ જે આપણે સંઘર્ષ્યા કરીને સંઘરક્ષા કરી શકીશું તે આજે પણ જૈનસંઘ કાંઈ તપ, ત્યાગ, દાન, શીલ, સંયમાદિ ગામાં જરા ય કાચું નથી, કમ નથી, પાછો નથી. પણ બત્રીસ પકવાનના થાળમાં નિમક જ ખૂટે છે! જે નિમક નાંખશે, તે જ શું યુગપ્રધાન સૂરિભગવંત હશે? અવતરો સૂરિદેવ! જલદી અવતરે. હવે સહન થતું નથી. આટલું ધ્યાનમાં લેવા જેવું (૪૨) ઇરિયાવહી પડિઝમવા અંગે : સે ડગલા ઉપર ગયા બાદ ઈરિયાવ પડિક્કમીને જ સ્વાધ્યાયાદિ કરવો જોઈએ. વિહારના રસ્તામાં ડિલ કે માત્રુ જવું પડે તે. તરત – ત્યાં જ ઈરિયાવ પડિક્કમી લેવી જોઈએ. દેરાસરજીમાં યવન્દનાદિ કરતાં પહેલાં કે ઉપાશ્રયમાં સ્વાધ્યાયાદિ કરતાં પહેલાં ઈરિયાપડિકમવી જોઈએ. જે ઈરિયાથી સ્વાધ્યાય ચાલુ કર્યો તે જ ઈરિયાથી પાત્રાનું પ્રતિલેખન વગેરે બીજી ક્રિયા કરવી ઉચિત નથી. કેથકે ક્રિયાન્તર થાય ફરી ઈરિયાપડિક્કમવી

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174