SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મુનિજીવનની બાળપોથી–૨ જે આપણે સંઘર્ષ્યા કરીને સંઘરક્ષા કરી શકીશું તે આજે પણ જૈનસંઘ કાંઈ તપ, ત્યાગ, દાન, શીલ, સંયમાદિ ગામાં જરા ય કાચું નથી, કમ નથી, પાછો નથી. પણ બત્રીસ પકવાનના થાળમાં નિમક જ ખૂટે છે! જે નિમક નાંખશે, તે જ શું યુગપ્રધાન સૂરિભગવંત હશે? અવતરો સૂરિદેવ! જલદી અવતરે. હવે સહન થતું નથી. આટલું ધ્યાનમાં લેવા જેવું (૪૨) ઇરિયાવહી પડિઝમવા અંગે : સે ડગલા ઉપર ગયા બાદ ઈરિયાવ પડિક્કમીને જ સ્વાધ્યાયાદિ કરવો જોઈએ. વિહારના રસ્તામાં ડિલ કે માત્રુ જવું પડે તે. તરત – ત્યાં જ ઈરિયાવ પડિક્કમી લેવી જોઈએ. દેરાસરજીમાં યવન્દનાદિ કરતાં પહેલાં કે ઉપાશ્રયમાં સ્વાધ્યાયાદિ કરતાં પહેલાં ઈરિયાપડિકમવી જોઈએ. જે ઈરિયાથી સ્વાધ્યાય ચાલુ કર્યો તે જ ઈરિયાથી પાત્રાનું પ્રતિલેખન વગેરે બીજી ક્રિયા કરવી ઉચિત નથી. કેથકે ક્રિયાન્તર થાય ફરી ઈરિયાપડિક્કમવી
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy