________________
૧૩૨
મુનિજીવનની બાળપેથી–૨
શાતિ પ્રાપ્ત થાય તે માટે ત્રિલેકગુરુ તીર્થંકરદેવેએ પ્રકાશેલી એક સંસ્થા : જેનું નામ છે જિનશાસન. અહીં પરમગુરુએ ફરમાવેલા આચારે અને જ્ઞાન ગણધર સ્વીકારે; તેમની પાસેથી નીચે નીચેના યાવત સહુ સ્વીકારે. પરમગુરુને સુવિશુદ્ધ જ્ઞાન આખું જગત સ્વીકારે તે આખા જગતનું કલ્યાણ જ થાય ને?
પણ આ જિનશાસન સામે લોકશાસન ગેઠવાયું છે. મહાગુરુઓનું જે સંતશાસન ચાલ્યું આવતું હતું, એ સંતોના પ્રતિનિધિરૂપે રાજાએ જે સુંદર રાજશાસન કરતા. હતા તે બેયને ખતમ કરવા માટે લેકશાસન સ્થપાયું. ઘણુ બધા લેકે જે કહે તે સત્ય.. તે જ ભગવાન .. લેકમાં મોટી સંખ્યા તે ગરીબ, અભણ, પછાત, લુચ્ચાઓ, સ્વાર્થીઓ અને અપરિપકે જ હોય ને ? આવા લોકો રાજલક્ષ્મીને શા માટે લૂંટી ન લે ? શ્રીમંતને ય કેમ લુંટી ન લે? એ માટે જ એમણે ભેગા થઈને લેકશાસન સ્થાપી દીધું. આ શાસનપદ્ધતિ એવી છે કે નીચે નીચેના અપરિપકવ લેકના વિચારો ઉપર ઉપરના સ્તરના વિશિષ્ટ લેકેએ સ્વીકારવા જ પડે; નહિ તે તે ઊંચા લેકોએ સત્તા ઉપરથી ખસી જ જવું પડે. ૨, સંઘસત્તા અને રાજસત્તા :
પૂર્વે સંઘ અને તેની સાથે સમાજ, જ્ઞાતિ વગેરેની સત્તા હતી. તેઓ ધર્મમર્યાદાઓ અને આર્યમર્યાદાઓનું બરોબર પાલન કરાવતા; તે મર્યાદાની બહાર જનારને દંડ