________________
૧૩૪
મુનિજીવનની બાળપેથી–૨
૪. ધાર્મિક સંપત્તિ અને કાયદાઓ
પૂજણ, મુહપત્તિ કે દેરાસરની દીવાથી માંડીને સિદ્ધાચલાદિ તીર્થો એ બધી આપણું ધાર્મિક સંપત્તિ છે. કઈ પણ સંસ્થા [જૈનશાસન] માત્ર તેના કાર્યવાહક ગણ [ચતુર્વિધ સંઘ અને બંધારણ શાસ્ત્રોથી ન ચાલે, તેની સાથે તેની પાસે સંપત્તિનું ભંડોળ હેવું જોઈએ. આવી આપણું ઉપર્યુક્ત સંપત્તિ છે. એટલે તેને મેક્ષલક્ષિતા સાથે વધુ ઉપયોગ તેટલું આપણા શાસનનું બાહ્ય માળખું પોલાદી. આથી જ આપણે વ્યવહાર–માર્ગને નિશ્ચયમાર્ગને. પૂરક ગણીએ છીએ. - આ આખું પિલાદી માળખું તેડવા માટે ચેરિટી કમિશનર અને કાયદાઓ; ધર્મસ્થાનોમાં તેમના ઢાંચાનો બંધારણો વગેરે વિરાટ રીન્ય ગઠવાયું છે. આપણે કદી ચેરિટી કમિશનરાદિને આપણી અંદરના સવાલે ઉકેલવા માટે ન નીમવા જોઈએ. આપણે ત્યાં તે માટે સુયોગ્ય આચાર્યાદિ મુનિવરે ક્યાં નથી ? ૫. ધર્મવાદ અને જમાનાવાદ :
કેઈ પણ સંસ્થાને પિતાને ઉદ્દેશ ધિર્મ હોય છે. આ જિનશાસન નામની સંસ્થાને ઉદ્દેશ – તેમાં જોડાનારાને માત્ર મોક્ષપ્રાપ્તિને છે. અહીં અર્થ કે કામના કેઈ પણ ઉદ્દેશથી જોડાવાય નહિ.
આપણે મેક્ષલક્ષી આ ધર્મવાદ ખતમ કરતા આપણી સામે જમાનાવાદ [દેશ; કાળનું બૂમરાણ અને ભગવાદ