Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 151
________________ મુનિજીવનની બાળપેથી-૨ ઉચિત લાગે છે. ચાસણી વિનાની – પાણીમાં જ નેલી પ્રવાહી દવાએ પણ વાપરી ન શકાય. (૪૧) ગાખતાં-ભણતાં ‘ઉપયાગ’ રાખવા : મુહપત્તિના ઉપયોગ વિનાની સાધુની કાઇ પણ શાસ્ત્રીય-વાણી પણ સાવદ્ય ગણવામાં આવી છે. સ્થાનકવાસી સાધુએ વારવાર ઉપયાગ રાખવાની વિધિમાંથી મુક્તિ લેવા માટે મુહપત્તિ સાવ માંધી દીધી અને ઉપયોગ’રૂપ અપ્રમત્તભાવના ધની આરાધના ગુમાવી ત્યારે મંદિર-માગી સાધુ-સાધ્વીજીએ મુહપત્તિના ઉપયેગ જ છેડી દીધેા. એ છેડા ઉપર બે ગેાઠવાયા. ના....‘ઉપયેગ’ ખરાખર રાખવા જોઇએ. પાડયા પછી કશું મુશ્કેલ નથી. વડીલે ખરેખર પાલન કરે તે શિષ્યે પણ સહેલાઇથી પાલન કરી શકેજ્યારે લાંબા સમય સુધી ગેાખવાનુ હાય તે તે વખતે મુહપત્તિ માં આગળ પકડી રાખવી ન જ ફાવે તે છેવટે વસ્ત્રના છેડા પણ માં ફરતા વીટાળી દેવાય. પરન્તુ તે વખતે પણ છે થૂંકથી ભીના ને ભીને જ ન રહે તેના ઉપયાગ રાખવેા જોઈશે. અભ્યાસ ૧૩૮ શાસ્ત્રવિધિને જીવનમાં ઉતારી તે। જુએ, પછી મુનિપણાના આનંદની કેવી મજા આવે છે ? ઘરઆંગણે આંખા ઊગ્યા છે, છતાં જો કેરી વિનાના રહીશું; અને બહાર ભાગતા ફરીશુ તે જ્ઞાનીએની નજરે ખૂબ યાપાત્ર ગણાશ ·

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174