________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૩૯
સવાલો અને જવાબો
સવાલ (૩૦) : સાધવીજી ગૃહસ્થ પુરુષને પચ્ચકખાણું આપી શકે? તેનું અભુએિ...પૂર્વકનું વંદન લઈ શકે ? વાસક્ષેપ નાખી શકે ?
જવાબ: ત્રણે ય બાબતને ઉત્તર નકારમાં છે. કેમકે ધર્મ પુરુષપ્રધાન છે. જેના દ્વારા “શાસન” ચાલે; રક્ષાય; પુષ્ટ કરાય તેની પ્રધાનતા....
એથી જ નવકારના પ્રથમ પદે અને નવપદમાં મધ્યવતી સ્થાને અરિહંત ભાગવંત બિરાજ્યા છે; સર્વકર્મ મુક્ત સિદ્ધ-- ભગવંત નહિ. એથી જ કેવળજ્ઞાનીઓ નહિ, પણ ગણુધરે. સમવસરણમાં તીર્થંકરદેવનાં પાદપીઠ ઉપર બેસીને દેશના આપે છે.
એથી જ નૂતન આચાર્યને તેના ગુરુ–આચાર્ય પદપ્રદાન વખતે વંદન કરે છે.
આ નિયમ છે. એમાં સ્ત્રી જાતિને હલકી પાડવાને કઈ સવાલ જ નથી. આજના બુદ્ધિજીવી લેકે આ વાતને અવળી રીતે ચકરાવે ભલે ચડાવતા રહે, પણ સાધ્વીસંઘે તેમના ચકરાવામાં ફસાઈ જતાં શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જ જીવન જીવવા માટે સદૈવ તત્પર રહેવું ઉચિત છે.
સવાલ (૩૧) : આરાધનાની તીવ્ર વૃત્તિ અને જિનાજ્ઞા. પ્રત્યેને જોરદાર આદર હોવાના કારણે ક્યારેક આરોગ્યને સખત ધક્કો લાગી જાય તેટલી કડકાઈ પાળવા સુધી પહોંચી