________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૩૫
[આ લેકનાં ભૌતિક સુખની કારમી લાલસા] ગોઠવાયાં છે. આપણે તેમાં કદી ફસાવું ન જોઈએ.
જય હે, વિશ્વકલ્યાણકારી જિનશાસનનો.
જય હે, તેના કાર્યકારી ત્રણ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને.
જય હે, તેના સંચાલન માટેના બંધારણસ્વરૂપ દ્વાદશાંગી રૂપ શાસ્ત્રોને !
જય હે, તેની તીર્થાદિ સંપત્તિને. જય હે, તેના મેક્ષલક્ષી ધર્મવાદને.
11
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૩૭) વાડે સાફ રાખવો :
જે કઈ સંગમાં નિર્દોષ સ્કિલ-ભૂમિ એક, દેઢ માઈલ દૂર જઈને પણ ન જ મળતી હોય તે પ્યાલાને ઉપગ કરીને નિર્જન જગામાં પરઠવી દેવાનું પણ થઈ શકે.
તે ય અસંભવિત હોય અને વાડામાં જ જવું પડે તે વાડા અંગે આટલાં સૂચને કાર્યકરને આપવાં :
(૧) વાડામાં રેતી બિલકુલ ન પાથરવી. (રેતીમાં ભીનાશથી કીડા વગેરે ઉત્પન્ન થાય છે.)