________________
૧૧૪
મુનિજીવનની બાળપોથી-૨
સહજ તિરસ્કારભાવ ધરાવતી હોય તે મૌન જ રહેવું સારું ને? અથવા ત્યાંથી ઊઠી જવું સારું ને?
કદાગ્રહી સાથે આવી વાત કરવાથી ક્યારેક તો વાતાવરણ વધુ દૂષિત થાય છે; વૈમનસ્યમાં વૃદ્ધિ થાય છે; અરે ક્યારેક સમષ્ટિગત રીતે પણ તેનાં નુકસાન ભેગવવાં પડે છે. આથી જ “સબસે બડી ચૂપ સિવાય છૂટકો નથી.
પરમાત્મા વિર–પ્રભુએ ચંડકૌશિકને બેધ આપે પણ સગમ પ્રત્યે સાવ મૌન રહ્યા; માત્ર આંખે કરુણાનાં અશ્રુ વહેવડાવ્યાં. આ દષ્ટાંતમાં આ જ વાત પડી છે ને ?
સંવેદન Xx
માગુ તારી માયા અનાદિકાળના એકધારા પરિભ્રમણમાં પડેલા અગણિત અશુભ સંસ્કારે ! વર્તમાનકાળમાં મળેલું પતનકારક દૂષિત નિમિત્તોથી ભરપૂર વાયુમંડળ! અને પાપાનુબંધી પુણ્યને જોરદાર ઉદય! અનુકૂળતા, આકર્ષકતા, અતિપરિચય, એકાન્ત અને અંધકારસ્વરૂપ કામ-રાજનાં આધુનિક પાંચ છૂટતાં બાણોને સતત મારો !
રે ! શે બચવું?