________________
મુનિજીવનની બાળપેાથી–ર
તેમના વડીલાની સાથે ડાળીમાં વિહાર કરતા રહેવા જોઈએ કે એકાદ જગાએ સ્થિર થવું જોઈ એ !
જવાબ : વિશિષ્ટ કેટિના શાસનપ્રભાવકાની વાતને અપવાદરૂપે વિચારીને બાજુ ઉપર મૂકીએ. બાકી હાથે કરીને ડાળીમાં વિહાર કરવા તે ઉચિત નથી જણાતું. વડીલેાએ તેવી ગ્લાન કે વૃદ્ધ વ્યક્તિના સ્થિરવાસ અંગેની તમામ સગવડ કરી આપવી જોઈ એ. તેવું ગામ વગેરે તેમણે શેાધી આપવાં જોઈ એ, જ્યાં સ્થિરવાસ કરવામાં તે અતિ ગ્લાન કે વૃદ્ધને કદી અસમાધિ ન થવા પામે, તેની સાથે વૈયાવચ્ચના વિશિષ્ટ ગુણવાળા મુનિ પણ રાખી આપત્રા જોઈ એ.
૧૨૬
કચારેક આવી વ્યવસ્થા નહિ થઇ શકવાથી અથવા વિહારમાં સાથે જ રાખવાથી વિશિષ્ટ સમાધિ સચવાશે તેવી કલ્પનાથી પણ ગ્લાનાદિને ડાળીમાં સાથે રાખવા પડે છે. કદાચ કોઈ પ્રસંગમાં આ વિચારણા પણ ચેાગ્ય હાઈ શકે, પણ એ ગીતાના વિષય છે.
જે પ્રદેશમાં નજીક-નજીકમાં ગામા મળી જતાં હાય તેવા પ્રદેશમાં ગ્લાન કે વૃદ્ધને (એક વાર ડોળીમાં ય ત્યાં પહેાંચાડી દઈ ને) જો રાખવામાં આવે તે તેઓ શૈડુક ઘેાડુ'ક ચાલીને નજીક-નજીકનાં અનુકૂળ ગામામાં ચાતુર્માંસ કરતા રહે. આમ તેમને સ્થિરવાસને ય દ્વેષ સેવવા ન પડે. જો તેટલું ય ચાલવાની શક્તિ ન હેાય તે સ્થિરવાસ પણ કરી શકે. એક જ વસતિમાં ખૂણા બદલતા રહીને વિહાર–ચર્યાની સાપેક્ષતાને જાળવી રાખે.
પણ ડાળીમાં જ સદા વડીલેા સાથે કે સ્વયં નિષ્કારણુ ફરવું તે ઉચિત લાગતુ નથી.