________________
મુનિજીવનની ખાળપેાથી—૨
લેવાય તે આંતરડા ખૂબ નબળા પડી જાય. કાઈ રેચક, પાચક દ્રવ્ય લેવું જ પડે તે સૂંઠ સાથે હરડેના પાઉડર કે ગરમાવા જ લેવા જેવા ગણાય. ખીજા ઇસમગુલ, દિવેલ વગેરે ચેાગ્ય ન ગણાય. હરડે – (૧૦ આની + ૬ આની) રેચક નથી; પાચક છે; પ્રાયઃ તે નિર્દોષ છે; ગુણકારી છે. રૈચ માટે લેાજન પહેલાં અને પાચન માટે ભાજન માદ તે લઈ શકાય. આંમિલમાં ત્રિફળાને પાઉડર તે જ રીતે લઈ શકાય. પણ અને ત્યાં સુધી તેના વિનાનું આરેગ્ય બનાવી દેવાય તે સારું.
૧૨૪
(૩૬) પ્યાલા લૂછવા :
-
માત્રુ વગેરે માદને ભીના પ્યાલા ધાર સાથે ખરેખર લૂછ્યા વિના કદી ન મૂકેા. ઇંટ ઉપર મૂકી દેવા માત્રથી ખાસ કરીને ચામાસા, શિયાળામાં – તે બે ઘડીની અંદર સૂકાઇ જતા નથી. ઉપાશ્રયમાં એ સ્થળે એવા એ માટા કટકાં ખાંધવા જોઇએ; જેનાથી ખાલે લૂછી શકાય. આ કટકા પણુ એ ઘડીમાં સૂકાઇ જવા જોઈએ. તે માટે તેના એ છેડાને દોઢ હાથના અંતરે ખાંધવા; કટકા મોટા રાખવા. (એકથી દોઢ હાથ પહેાળા; ત્રણ હાથ લાંબા. ) એ કટકા પવનથી ઊડયા કરે તેમ ન બાંધવા; નદ્ધિ તેા વાયુકાયની વિરાધના થાય.