Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 132
________________ મુનિજીવનની બાળપોથી-ર ૧૧૯ “શ્રમણ-શ્રમણીના શ્રમણ-શ્રમણ પણ વિના તીર્થંકરદેવ–સ્થાપિત તીર્થ ટકી શકતું નથી. આ હકીકત અત્યન્ત યથાર્થ છે. ભારત અને સમગ્ર વિશ્વમાં જે અઘેર ગરીબી, હિંસા અને નાસ્તિકતાનાં ઘોડાપૂર ધમસ્યાં છે તેને ખાળવાનું સામર્થ્ય મૂઠીભર શ્રમણ-શ્રમણીઓમાં છે. તેઓની શાસ્ત્રનીતિની આરાધનામાં છે. તેમના તપ, ત્યાગ, વ્રત અને પરમેષ્ઠિ જપમાં તથા નવપદધ્યાનમાં છે; તેમના શાસનરક્ષાના કાર્યોત્સર્ગો પુત્પાદની અતિ પ્રચંડ શક્તિ ધરાવે છે. એ પુત્પાદ વિશ્વમાત્રના સુખશાન્તિમાં પરિણમી શકે છે. પ્રત્યેક સાચે શ્રમણ કે સાચી શ્રમણી “એકે હજારા બરોબર છે. એની આરાધનાની શુદ્ધિની તાકાતનું કોઈ પણ શબ્દોથી વર્ણન થઈ ન શકે. એ શુદ્ધિમાંથી પેદા થતાં પુણ્યના વિસ્ફોટ (ઉદય)માં “શું શું સારું બને ?” એમ કઈ પૂછજે જ મા ! ઊલટું “શું સારું ન બની શકે ?” એમ પૂછો. જૈનસંઘને અને સમગ્ર વિશ્વને સાચા શ્રમણશ્રમણીઓની જરૂર છે. પરંતુ આ મુનિગણ જે વ્યાપક સ્તરે પેદા કરે હશે તે જે વડીલગયું છે તેણે પિતાનું ધ્યાન આ તરફ સવિશેષ કેન્દ્રિત કરવું પડશે. આવી ધન્ય સ્થિતિ પેદા કરવામાં આવતી આડશે અને આડાં આવતાં દબાણને દૂર ખસેડવાં જ પડશે. તે વખતે તેમણે જે તેવા અનિચ્છનીય મમત્વ કે મમત હોય તે બધાને સહર્ષ ત્યાગવા પડશે. ખાશ! મિષ્ટાન્નાદિના ત્યાગ

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174