________________
૧૨૦
મુનિજીવનની બાળથી–૨
કરતાં પણ આ મમત્વ અને મમતને ત્યાગ વધુ તાકાત માગે છે !
આ સિવાય પણ બીજી કેટલીક વાતો વડીલ–વગે અને બીજા તમામ મુનિગણે વિચારવી પડશે.
તેમાં ખાસ કરીને શિષ્યમેહ, શરીરમેહ અને પદવી મેહને શક્ય તેટલે વધુ ઓગાળે જ છૂટકે છે. આ ત્રણે ય પ્રકારની મહદશાને લીધે સંઘમાં કેટલાંક સ્થળે શૈથિલ્ય અને સંઘર્ષ તથા અહંકાર અને ધિક્કારનાં વલણ વ્યાપક બન્યાં છે.
આવા દુષિત વાયુમંડળને લીધે સંઘરક્ષા કે શાસનસેવાનાં કાર્યો સૂઝતા નથી. એકલદોકલને સૂઝે અને તે તેવાં કાર્યો કરે તે તેને વેગ મળતો નથી, ઊલટું કામમાં ધક્કો મળે છે.
આપણી ઉપર પ્રભુત્વશાસનનું અને જનસંઘનું કેટલું મોટું કારણ છે એ ગંભીરપણે સમજવાની પળે એકદમ પાકી ગઈ છે. આ ત્રણ જે દી સમજાશે તે દિવસથી એ શાસન અને સંઘના અભ્યદય માટે બધું જ કરી છૂટવાની આગભરી ઝંખના પેદા થશે. તે દિવસે આડા આવતાં બધા સવાલે ગૌણ બની જશે. તે દિવસે પહેલ કરવા આપણે જ તૈયાર થશું, નાનાની સામે જવાની–ભેટવાની આપણે મોટા છતાં તૌયારી દાખવીશું.
તે વખતે આપણું જીવન શિથીલતાના સીમાડા ઓળગશે; નકામી વાતની તળેટીએ છેડશે; નાની નાની આરાધનાનું ચડાણ પણ અંતે પૂરું કરીને વિશિષ્ટ કોટિની
બાજરી સંખના પાક માટે બહુ