Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૨૧
શાસ્ત્રારાધનાઓને શિખરે જઈને જ જંપશે. બસ...ત્યારે જ આપણે “એકે હજારા” બનીશું. ત્યારે જ ડૂબતી સઘળી નૈયાઓ આપણું સૂફમના બળે તરવા લાગી જશે. તે દિવસે બધા જોખમમુક્ત બની જશે.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૩૧) વિભૂષાને અજગર :
તદ્દન નવાં કપડાં પહેરવાની ઈચ્છા રહેવી, અથવા વારંવાર કાપ કાઢીને ચોખાં કપડાં પહેરવાની વૃત્તિ રહેવી; ટિનોપલ વાપરે, ખૂબ ચેખે કાપ કાઢ, ગડી બનાવીને કપડાં સાચવવાં, કામળીને ખૂબ કાળજીથી વાપરવી, મુહપત્તિના દોરા કાતરથી દૂર કરતા રહેવા, આસનેને મેહપૂર્વક સાચવવાં, પોતાનું આસન એકદમ વ્યવસ્થિત પાથરવાની ચીવટવાળા રહેવું વગેરે..... વિભૂષાના પ્રકારે છે. જેની પાછળ મહરાજ પોતાની મલાઈ મારી જાતે હિય તેવી ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ વિભૂષાના ઘરની છે.
આ સ્થિતિ બ્રહ્મચર્ય ઉપર સીધે હમલે કરનારી બને છે. એથી વિભૂષા એ આત્મગુણેને ભરડો લેનાર અજગર છે. દશવૈકાલિક સૂત્રમાં વિભૂસાવત્તિયં ભિકબૂ , કમ્મ બંધઈ ચિકાણું... કથી વિભૂષાને ચીકણું કર્મ

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174