________________
પાઠ : ૧૦ નિગ્રન્થોથી જ જગત ડૂબશે કે તરશે
સમગ્ર વિશ્વના સુખ અને શાતિની કઈ ધરી હેય તે તે આર્યદેશનાં મેક્ષલક્ષી આર્યધર્મો છે. પણ તેને ય ગક્ષેત્રની કઈ ધરી હોય તે સાચે જૈનસંઘ છે. તેના પણ હિતની કઈ ધરી હોય તો તે સંસારત્યાગી શ્રમ અને શ્રમણીઓ છે. તેઓ શેષનાગ જેવા છે, જેના માથે આખી ધરતી છે. આખી ધરતીનાં સુખ અને શાતિ સંકળાયેલાં છે. જેટલું તેમનું જીવન ધર્મપ્રભાવક, તેટલું જૈનસંઘથી માંડીને આખા વિશ્વનું હિત આખા વિશ્વમાં સુખ અને શાતિ, મૈત્રી અને પ્રમદ,
ત્યારે ઋતુઓ પણ યથાસમય ફળે, ત્યારે સમંદરે પણ માઝા ન મૂકે, ત્યારે સૂરજ પણ મર્યાદા બહારની આગ ન કે. લૂંટફાટ, ધાડ, ચેરી, બળાત્કારાદિ પાપ ય પ્રમાણમાં અ૫ હેય.
જ્યારે આ શ્રમણ-શ્રમણીઓનું જીવન નબળું પડે ત્યારે બધી અવ્યવસ્થાઓ પેદા થાય.
ન તિર્થં વિણ નિયંઠેહિં વચન કહે છે કે,