SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપાથી–૨ હાય ! હવે શું થાય ? વાસનામાંથી છૂટકારો સંભવિત જ નથી ત્યાં શું કરવું? ૧૧૬ પણ એક દી એકાએક કાને શબ્દો અથડાઈ ગયા અને હતાશ થઇ ગયેલા હૈયે ઉત્સાહ ભરાઈને ઊભરાઈ ગચે.. આનંદ આન ંદ થઈ ગયા; કેાઈ રાંકને લેટરીની એ લાખની ટિકિટનેા ડ્રો લાગી જાય અને તેને જેટલો આનંદ થાય તેનાથી અનંતગુણુ 'આનદ થઇ ગયા. મન કૂદી કૂદીને ખેલવા લાગ્યુ.....ભલે આજ—અત્યારે વાસના-મેાક્ષ નથી, હવે કાંઇ વાંધા નહિ, કેમકે આજે પણ; અહીં પણ—આ જ ભરતક્ષેત્રમાં ત્રિશલાના જાયાની. માયા તા મળી જ શકે છે. માયા ! કૃપા! આશિષ ! આ, ત્રિશલાના જાયા ! તારા અનુગ્રહ ! પેાતાના ! જો તારી માયા મળી ગઈ તા મારે ખીજું શુ? મેાટાની કૃપા મળે પછી તેા ખીજું ન રહે. અને તે ય અરે ! અરે ! જોઇએ પણ કશું ય બાકી આ માયામાં તે સઘળી વાસનાઓના મેાક્ષ કરી દેવાની અપ્રતિહત શક્તિ પડી છે. આ ભવ જ મા આવતા ભવે કે વળતા ભવે તરત મેાક્ષ ! માત્ર નવ વર્ષની વયે કૈવલ્યની પ્રાપ્તિ કરી આપવાની છે ત્રિશલાના જાયાની માયામાં! જ ખાતરી પડી બસ....બસ....ુવે હું કામે લાગી જાઉ છુ એ • ફેલાયેલા રાક્ષસી પડછાયાએ-મારામાંથી જ નીકળીને હુવે મારામાં જ સમાવી દઉં છું.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy