SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી–૨ ૧૧૫ હે ત્રિશલાના જાયા ! આમાં વાસનાઓમાંથી અંશતઃ છુટકારો ય શે સંભવે ? ચારે બાજુથી પાપોના પડછાયાઓએ મને ઘેરી લીધું છે! એ ત્રિશલાના જાયા ! લલાટે ચાંલે હોય, બગલમાં ચરવળે હોય કે દેહ ઉપર ત્યાગી-જીવનનાં, શ્વેત વસ્ત્રો હોય; આની ય એ પાપોને શરમ નડી નથી! હું એક વામન જેવે ! અને મારામાંથી જ નીકળેિલા પાપના પડછાયાએ વિરાટ રાક્ષસ જેવા ! મને જ મારાઓએ ઘેરી લીધું છે! નથી કોઈ સાંભળી શકે તેમ મારી વાત....કહી શકાય તેમ નથી, અને હવે તે સહી શકાય તેમ પણ નથી. બધું જ જોવાઈ ગયું છે, તન, મન અને જીવન કરમાઈ ગયું છે, યૌવન. હણાઈ ગયું છે; કૌવત. બરબાદ થઈ ગઈ છે; બુદ્ધિ. પાયમાલ થઈ છે; જીવનની મેંઘેરી પળે. કોને કહું? કેણ સાંભળે ? એવો તે શુદ્ધ કર્યો રહી ગયે હશે આતમ ? મોટા ભાગમાં શંકા પડવા લાગી છે. ચેરને તો બધા ચોર જ લાગે ને ? એમાં વળી શાસ્ત્રજ્ઞોએ વાવડ આપ્યા કે, આ કાળમાં, ભરતક્ષેત્રમાંથી સર્વથા વાસના-મોક્ષ કોઈને પણ સંભવિત નથી. ચાહે તેટલી તપ–જપની સાધના કરે, અનુષ્ઠાનની આરાધના કરે, જિનની ઉપાસના કરે.”
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy