________________
મુનિજીવનની ખાળપેથી-૨
વળગાડવાળી વ્યક્તિ પાતે ૪૧ દિવસ સુધી રાજ ૪૧ વખત સ`તિકર ની ખીજી—ત્રીજી ગાથા ગણે. દરેક વખત આ એ ગાથાથી પૂર્વે અને છેલ્લે ૧-૧ નવકાર ગણવે
ફ્રા. ત.,
..
એક નવકાર
મીજી, ત્રીજી ગાથા
પુનઃ
એક
નવકાર
64
આ એક વખત થયું. આવુ ૪૧ વખત.
આગાઢ કારણ
સિવાય આ જય ૪૧ દિવસ દ૨મિયાન ખડિત થાય તેા ફરીથી ૪૧ દ્વિવસ માટે શરૂ કરવેા. જો વળગાડવાળી વ્યક્તિ પેાતે આ જપ ન કરી શકે તેા મીજી વ્યક્તિ પેાતાની સામે થાડાક પાણીની પાતરી રાખીને આ જપ કરે અને પછી તે પાણી વળગાડવાળી વ્યક્તિને ત્રણ નવકાર મેલાવીને પીવડાવી દે. આ આપણા ધાર્મિક ઉપાય છે. ઝટ ઝટ જેનાતેના દોરા વગેરે કરવા તે ઉચિત જણાતું નથી.
આ સિવાય હુંમેશ ૨૭, ૪૧ કે ૧૦૮ ઉવસગ્ગહરના જપ કરવામાં આવે તે પાણી પહેલાં પાળ' મ ધાયા જેવુ થાય, જે જરૂરી લાગે છે.
સવાલ (૧૮) : મુનિજીવનમાં જપની જરૂર ખરી ! જવાબ : મને વ્યક્તિગત અનુભવે ઉપરથી એમ લાગે છે કે નિયત, અખંડ અને સદ્ભાવપૂર્વક જપથી અમુક પ્રકારનુ મળ પેદા થાય છે જે રાગ, દ્વેષાદ્ઘિના તીરની સામે કવચનું કામ કરે છે.