SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેથી-૨ વળગાડવાળી વ્યક્તિ પાતે ૪૧ દિવસ સુધી રાજ ૪૧ વખત સ`તિકર ની ખીજી—ત્રીજી ગાથા ગણે. દરેક વખત આ એ ગાથાથી પૂર્વે અને છેલ્લે ૧-૧ નવકાર ગણવે ફ્રા. ત., .. એક નવકાર મીજી, ત્રીજી ગાથા પુનઃ એક નવકાર 64 આ એક વખત થયું. આવુ ૪૧ વખત. આગાઢ કારણ સિવાય આ જય ૪૧ દિવસ દ૨મિયાન ખડિત થાય તેા ફરીથી ૪૧ દ્વિવસ માટે શરૂ કરવેા. જો વળગાડવાળી વ્યક્તિ પેાતે આ જપ ન કરી શકે તેા મીજી વ્યક્તિ પેાતાની સામે થાડાક પાણીની પાતરી રાખીને આ જપ કરે અને પછી તે પાણી વળગાડવાળી વ્યક્તિને ત્રણ નવકાર મેલાવીને પીવડાવી દે. આ આપણા ધાર્મિક ઉપાય છે. ઝટ ઝટ જેનાતેના દોરા વગેરે કરવા તે ઉચિત જણાતું નથી. આ સિવાય હુંમેશ ૨૭, ૪૧ કે ૧૦૮ ઉવસગ્ગહરના જપ કરવામાં આવે તે પાણી પહેલાં પાળ' મ ધાયા જેવુ થાય, જે જરૂરી લાગે છે. સવાલ (૧૮) : મુનિજીવનમાં જપની જરૂર ખરી ! જવાબ : મને વ્યક્તિગત અનુભવે ઉપરથી એમ લાગે છે કે નિયત, અખંડ અને સદ્ભાવપૂર્વક જપથી અમુક પ્રકારનુ મળ પેદા થાય છે જે રાગ, દ્વેષાદ્ઘિના તીરની સામે કવચનું કામ કરે છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy