SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેથી-૨ મત્રજપમાં શ્રેષ્ઠ અને આવશ્યક જપ છે, મન્નાધિરાજ પરમેષ્ઠિ–નમસ્કારને. તે પછી જે જપમાં વિશેષ ઉલાસ પેદા થાય તે કરી શકાય. સામાન્યતઃ ષિમંડળના જપને, તેનું સ્તોત્ર બોલવા પૂર્વક વિશેષ પસંદગી આપવામાં આવે છે. મહાનિશીથના ગોદ્દવહન કરનારા મુનિઓ “વર્ધમાન-વિદ્યા” ગણે છે જ્યારે પૂજનીય સૂરિભગવંતે સૂરિમિત્રને પટનું આરાધન કરતા હોય છે. ગમે તેમ; પણ હંમેશ એકથી બે કલાકને જપ થાય તે જરૂરી લાગે છે. છતાં આ વિષયમાં ગીતાર્થો જે જણાવે તે પ્રમાણે. સવાલ (૧૯) : સાધ્વીજીને પુરુષ-ડોકટરે અને સાધુમહારાજને લેડી–ડોકટ્રેસે અડે અને આરોગ્યના ઉપચાર કરે તે આપઘમ તરીકે એગ્ય ગણાય ખરું? જવાબ : અંગત રીતે મને તે આપદુધર્મ તરીકે પણ આ બાબત એગ્ય લાગતી નથી. આનાથી ઘણું મેટા અને પિદા થવાથી પૂરી શક્યતા છે. આજે તે રેગે પણ એવા પેદા થયા છે કે છાશવારે ને છાશવારે સાધુ કે સાધ્વીજીને ઓપરેશનાદિ માટે અનેક દિવસે સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે. આ સ્થિતિમાં જે ઉપર્યુક્ત છૂટ લેવામાં આવે તે કયારેક કોઈકના જીવનનું અહિત થઈ જાય. વળી એક દરદીની સાથે સેવા કરનારી એક કે બે વ્યક્તિ પણ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy