________________
પાઠ : ૯
અતિ મહત્વના
દનાચારના ચાર આચારે
પંચાચારમાં ખીજો આચાર દશનાચાર છે. એના આઠ આચાર છે. એમાંના ઇંલ્લા ચાર
ઉપર આપણે
નજર કરીએ.
(૧) ઉપમૃ’હણા, (૨) સ્થિરીકરણ, (૩) વાત્સલ્ય અને (૪) શાસનપ્રભાવના,
જૈનસઘના ચારે ય વિભાગે ઉપર નજર કરતાં એમ લાગે છે કે મેાટા ભાગે આ ચાર આચાર। તરફનુ લક્ષ ગૌણ થઈ ગયુ છે. હકીકતમાં આ ચાર આચારાથી જ જૈનસંઘ પેાતાના ગૌરવાન્વિત શ્વાસપ્રાણાને ધમકાવી શકે છે. જગતમાં માથું ઊંચું રાખીને ઊભેા રહેવાને અધિકારી અને છે. આ ચાર આચારે! સ્વલક્ષી હેવા કરતાં વિશેષતઃ સંઘલક્ષી યાવત્સલક્ષી ગણી શકાય. સંઘની લોખંડી મજબૂતાઈ આ ચાર આચારેને આભારી છે. જ્યારે જ્યારે આ આચાર ગૌણુ અન્યા છે ત્યારે ત્યારે સંઘ, પક્ષ, ગચ્છ, સમુદાય, ગ્રુપ કે પ્રત્યેક વ્યક્તિ