________________
મુનિજીવનની બાળપેાથી-૨
સુધર્યાં નથી. સુધરવાની શકચતા માત્ર વાત્સલ્યભાવમાં છે. કદાચ તેથી પણ ન સુધરે તે ય જાતને તે દનાચારના આ આચાર-પાલનનેા સેા ટકા લાભ છે.
૧૦૭
વિશ્વવાસલ્યની વાતા કરનારા આપણને સઘ વાત્સલ્ય સ્પશ્યુ હશે ખરું ? શિષ્યવાત્સલ્યને અનુભવ્યું હશે ખરૂ ? સઘવાત્સલ્યના અભાવે જ સંઘની સ્થિતિ
વિષમ નહિ મની હાય આશ્રિતા ઉપરના વાત્સલ્યના અભાવે જ એમનાં. જીવન આંચકાએ ખાઈ ખાઈને ખતમ થતાં નડુ હાય ! (૪) શાસનપ્રભાવના :
માત્ર આઠ જ પ્રકારના વાદી, કવિ, વ્યાખ્યાનકાર: વગેરે પ્રભાવના કરી શકે તેવું રખે માની લેતા ! જિનાજ્ઞાના સાચા પાલક કાઈ પણ હાય સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા પ્રત્યેક શાસનનેા પ્રભાવક છે.
1
તેમાં ય ગૃહસ્થે મુખ્યત્વે દાનાદિ ચાર ધર્માંનુ સુંદર આરાધના કરવા દ્વારા અને સંસારત્યાગીએ શાસ્ત્રાજ્ઞા મુજબના જ જીવનના કટ્ટર પક્ષ અને પાલન. દ્વારા પ્રભાવના કરી શકે છે. શાસનપ્રભાવના જેવા કેાઈ પરા કારી ધર્મ નથી માટે જ શાસનહીલના કરવા જેવા કાઇ મીત્તે અધમ નથી. માટે જ પૂજ્યપાદ હરિભદ્રસૂરીજી મહારાજાએ અજાણતાં ય · શાસનમાલિન્ય નહિ કરવાની સહુને પ્રેરણા કરી છે.
"
..