________________
૧૦૬
મુનિજીવનની બાળપોથી-૨
(ર) સ્થિરીકરણ
દુષ્કર્મના ઉદયે કે અવળા પુરુષાર્થ સંયમાદિ યોગોમાં ક્યારેક કોઈ અસ્થિરતા આવી જાય છે. આવા સમયે તેનું સ્થિરીકરણ કરવું એ ખૂબ જરૂરી છે. અસ્થિરને તિરસ્કારવાથી શું લાભ? એનું શું હિત? એથી તે કદાચ એ સંસારભેગે થઈ જાય.
એમ ન કરતાં એ આત્માને સ્થિર કર જોઈએ. દશવૈકાલિક સૂત્રની બે ચૂલિકા આવા સ્થિરીકરણ માટે ભરપૂર બેધ આપે છે. એક પણ આત્માને આપણે બચાવી લઈશું તે એનો કેટલો મોટો લાભ આપણને થઈ જશે ? કેઈ પણ સમુદાય હાય – તે જોયા વિના – તે તે અસ્થિર થતા આત્માને આપણે બધા જ પ્રયત્ન કરીને સંયમમાં સ્થિર કરી દેવા જોઈએ. હા....તે માટે આપણે હૈયે ભરપૂર વાત્સલ્યભાવ હોવો જોઈએ. સ્વાથી સાધુ કે સાવી આ લાભ કદાપિ પામી શકતા નથી.
અપેક્ષાએ જિનાલયના જીર્ણોદ્ધાર કરતાં ય વધુ લાભ અસ્થિર આત્માના જીર્ણોદ્ધારમાં પડે છે. એની ઉપેક્ષા કેમ જ થઈ શકે? (૩) વાત્સલ્ય :
આશ્રિતાદિના દેના ઝેરને એમને નસનસમાંથી નવી કાઢવાની નકલ જે કઈ ગુણમાં હોય તે તે વાત્સલ્યમાં છે. ધિક્કાર કે તિરસ્કાર–માત્રથી કદી કઈ