________________
મુનિજીવનની બાળપાથી–૨
મુનિજીવનના શુદ્ધ બહિર્ભાવના પ્રાપક, પાલક અને પાષક આ વ્યવસાય એટલે ? મુનિસંસ્થાના પ્રાણુ અને પ્રાણભૂત સમ્યકવાદ્રિના નાશક વ્યવસાય !
te
આપણે આનાથી ખૂબ જ આઘા રહીએ તેા સારું. અન્યથા ત્રિલેાકગુરુ ત્રિલેાકગુરુ પરમાત્મા મહાવીરદેવાદિની ફિલ્મા ઊતરે, કે શ્રીપાળનાં નાટક ભજવાય તેના વિરોધ અહીન મનીને રહેશે.
(૧૯) ટપાલ-પ્રવૃત્તિ ઓછી રાખવી : ગૃહસ્થાની જેમ આપણે ય વ્યવહાર' અનુલવ્યવહાર વધી પડે તેા જુલમ થઈ જાય ને ! આપણા સાન્નિધ્યમાં ઉજવાતા મહાત્સવા વગેરેની ક કાત્રીએ પણ આપણે જ લખવાની ? આ પાસ્ટ-પ્રવૃત્તિ કેટલી બધી વિરાધનાઓથી ભરપૂર છે તે શું આપણે નથી જાણતા ? ગૃહસ્થોનું કામ ગૃહસ્થોને જ કરવા દો. આપણે સાક્ષાત એક કામ કરીએ; અને ખીજાએ કરે તેમાં દોષ ખાખતમાં આભ—ગાભનું અંતર છે.
ખીજી પણ નિરથ ક ટપાલેા ન ન લખવી જોઈ એ. ગૃહસ્થોની તખિયત વગેરેના સમાચાર તે વળી ત્યાગીઓએ પુછાવાય ? “ તબિયત સાચવજો ! મામાને સ્કૂલમાં ખરાખર “ભણાવજો; દીકરાના લગ્ન થઈ ગયા હશે, દીકરીને સારું ઘર મળ્યું હશે. ” આ તે બધા શું જૈનશાસનના સાધુના શબ્દો હાય ?
વધુ પડતા વ્યવહારને લીધે જ આપણા જીવનનુ -