________________
મુનિજીવનની બાળપાથી–૨
બીજા જ દિવસથી અનંતના યાત્રી ચારે ને ચૌટે લેાકેાનાં ટોળાંને ભેગા કરવા લાગ્યા અને નારકની દર્દ ભરી સીતમગાર કથા કહેવા લાગ્યા. તેણે સહુને કહ્યું. કે તમાશમાંના કેટલાક સ્નેહીજના સ્વજના અને ગુરુ (વડીલ)જના પણ તે દુનિયામાં ચાલ્યા ગયા હોય તે જરા ય નવાઈ ન પામશેા.
७७
નાનકડા પણુ મુખના તીવ્રતાથી લેાગવટા કરવામાં આવે તે તે પશુ નારકના દ્વારે આત્માને મૂકી દેવાને સમર્થ હાય છે.
અનંતના યાત્રીની એ વાત સાંભળતાં ઢાળામાંના અનેક પુણ્યાત્માએ સ્તબ્ધ થઈ ગયા અને વિધિવત્ પાપશુદ્ધિપૂર્વક નવું જીવન નવેસરથી જીવવાના દૃઢ સંકલ્પ કરીને છૂટા
પડવા લાગ્યા.
ખીજા જ દ્વિવસથી એ ભવ્યાત્માએએ એમનુ ઘર ધમ મય બનાવ્યું, આત્મકલ્યાણનું મંગળમય ધામ બનાવ્યું.