________________
મુનિજીવનની બાળપેથી-૨
ન સમજી શકાય તેવી ધીમી રીતથી સરિયામ પતન થઈ જાય છે.
બ્રહ્મચર્યથી પતન એ જ મુનિજીવનનું પતન સમજવાની ભૂલ આપણે કદી ન કરીએ.
સ્વજને સાથે આવી વધુ પડતી લાગણીશીલતા જે ત્યાગીઓ રાખતા હોય છે તેઓ તેમના નિકટના સ્વજનના મૃત્યુથી રડી પણ જતા હોય છે, તેમને ધંધામાં ગયેલી નુકસાની જાણીને બેચેન પણ થઈ જતા હોય છે. તેમની માંદગીના સમાચાર જાણુંને ડોકટર વગેરેની ભલામણ પણ કરતા હોય છે.
હાય સંસાર છોડ્યા પછી આ કે સવારે સંસાર !
(૨૦) મંજન વ્યાયામ અંગે
શ્રી દશવૈકાલિક સૂત્રમાં સંસારત્યાગીને દંતમંજનને નિષેધ કરવામાં આવે છે. યેગશાસ્ત્રમાં ધ્યાનસિદ્ધિ માટે હઠગરૂપ વ્યાયામને આવશ્યક તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. બે ય વિધાને શાસ્ત્રીય છે; તદ્દન યથાર્થ છે. પરંતુ આપફધર્મ તરીકે–વર્તમાનકાળમાં આ બેયનું સેવન કેટલાક ત્યાગીએ કરતા હોય તેમ જણાય છે.
આમાં વર્તમાનકાળનો અત્યત હલકે, ભેળસેળીઓ બરાક વધુ ભાગ ભજવતે હેય તેમ લાગે છે. જેનું પેટ ન બગડે, તેના દાંત કદી ન બગડે. પણ જે ખારીક પિટ બગાડનાર હોય તે ત્યાં શુદ્ધ અને સાવિક ખેરાક