________________
મુનિજીવનની બાળપેાથી-૨
‘નિર્દોષ' તેા કયાંથી લાવવે ? જેવાતેવા ઘી, તેલ અને ધ, સાકર વગેરે જ‘નિદોષ’ખારાક તરીકે ઉપલબ્ધ અને છે. કયાં એ ભૂતકાળને ખારાક ? કાં આજના ખારાક ?
૭૧
તદુપરાન્ત, રસજન્ય રાગેાની સાથે હવે ઋતુજન્ય રાગે, વાંરિસા, પ્રદૂષણના રાગેા ઉમેરાયા છે; જેને ગમે તેટલી સાવધાનીએ પણુ નિવારી શકાતા નથી.
સવાલેા અને વાળેા
સવાલ (૧૪) : જે સાચું સાધુપણુ પાળે તે આ કાળમાં આ ભરતક્ષેત્રમાં કાળધર્મ પામે તા નિયમથી વૈમાનિક દેવલાકે જ જાય તેા ત્યાં તેનું પતન ન થાય ? શુ' દેવલાકે જવા માટે સાધુપણું છે ?
જવામ : સમ્યક્ત્વની પ્રાપ્તિથી જ આ નિયમ લાગુ થાય છે. દેવલેાકમાં જવા માટે સાધુપણું હાઈ શકે જ નહિ; સાચુ' સાધુપણું મેાક્ષના લક્ષ વિનાનું સંભવે નહિ. પરન્તુ આ સાધુપણું પાળતાં જે દેવ, ગુર્વાદિ પ્રશસ્ત વિષયે ઉપર રાગભાવ રહે છે ( જે પ્રાથમિક કક્ષાએમાં જરૂરી પશુ છે) તેના કારણે થયેàા પુણ્યખ'ધ દેવલેકની ગતિ આપે છે.