________________
મુનિજીવનની બાળપોથી–૨
ભૂત વધુ જોરદાર ધમપછાડા કરવા લાગે છે, અથવા તે બુઝાતે દીપક વધુ જોરથી જલે છે તેવું ક્યારેક કોકને દેષના નિર્ગમન સમયે પણ બનતું હોય છે. આવા સમયે ઉપર્યુક્ત આશ્વાસન લેવું, પણ અકળાવું નહિ અને સાચે રસ્તે અશ્રદ્ધાળુ થઈને કદી છે નહિ.
HA
સંવેદન એ, કિરતાર ! મને આધારે તારે..,
કે મદમસ્ત મહાલતે હવે મારે આતમ! પુણયને જોરદાર ઉદયકાળ ચાલતે હિત માટે તે...ચારે બાજુથી સફળતા ! બધી બાજુથી અનુકૂળતા !
જન્મતાં જ ગર્ભશ્રીમતી રૂપે દેખાવડે ! બુદ્ધિએ તગડે ! માતપિતાને લાડકવાયો ! ભાઈબહેનને વહાલે ! સ્કૂલમાં અગ્રેસર! કેલેજમાં સર્વેશ્વર!
આકર્ષકતા, યૌવન, સંપત્તિ, સૌંદર્ય, લાવણ્ય... બધી વાતે પહેલે!