________________
મુનિજવતની બાળપોથી-૨
સવાલ (૧૩) મુનિજીવનમાં પણ જે કઈ આહારાદિ સંબંધમાં કુસંરકાર પડેલ હોય અથવા પ્રકૃતિગત જે ક્રોધાદિ છેષ પડેલા હોય તેને દૂર કરવાને કંઈ રસ્તે ખરે ? ગમે તેટલો જપ કરવા છતાં તે દોષ નિમૂળ ન થતા હોય તો શું કરવું?
જવાબ : જો કે જે દેષ ઘર કરી ગયેલ હોય તેને જેમણે નિર્મળ કરી નાખે હેય તેમના નામને જપ જ આ વિષયમાં શ્રેષ્ઠ ઉપાય છે, તે પણ તે જપની સાથોસાથ તે દેષ પ્રત્યે તીવ્ર તિરસ્કારભાવ તે હવે જ જોઈએ. જે એ તિરસ્કારભાવ ન હોય; ઊલટી એ દેષ પ્રત્યે કૂણી લાગણી પણ રહેતી હોય તે જપ પણ નિષ્ફળ જાય તે નવાઈ નહિ.
દેષને દફનાવી દેવાની તાકાત જપ સાથેના તિરસ્કારમાં છે. જપ એ દોષમુક્ત-ગુણીજનના ગુણની અનુમોદના છે; તે તિરસ્કાર એ દોષની ગહ છે. એક હકારાત્મક સાધના છે. બીજી નકારાત્મક
બે ય ભેગી મળે કે તરત ઈષ્ટસિદ્ધિ થાય.
કદાચ આ બે ય કરવા છતાં દોષ દૂર ન થતું હોય તેમ લાગે તે અધીરા થવું નહિ. હવે દોષમુક્તિની દિશામાં કદમ માંડ્યો છે, અને આગળ વધવાની ગતિ ચાલુ છે તે સિદ્ધિનું બિંદુ આવશે. જ; કદાચ પથ લાંબે કાપવાને હોય તે તેમાં ધીરજ રાખ્યા વિના બીજે કઈ રસ્તો નથી.
ક્યારેક નિર્મૂળ થતી ખાંસી વધુ જોરથી આવીને જેમ કફને બહાર ફેંકવા માંડે છે અથવા નીકળવા લાગેલું