________________
ર
મુનિજીવનની ખાળપેાથી–૨
મારાં રૈય સ્વર્ગ મને અહીં જ જણાતાં હતાં; મારે મેાક્ષની કોઈ જરૂર ન હતી. સાધુસંતા અને વૈરાગી બાવાઓને તા ત્યારે હું સાવ અદ્ભૂત માનતે. ધર્માંની વાતા સાંભળવાની તે મને જોરદાર એલ' હતી.
ક્રિયાકાંડ કરવાની તે વાત ઉચ્ચારવાના યુ કેાઈમાં હાશ ન હતા સગા મામાપમાં ય નહિ !
હું હતેા તરકડા ! તરવરીએ કોલેજિયન ! મારે કોઇની જરૂર ન હતી. પણ એ યૌવનના મઢમસ્ત જામ પીધા...ખૂબ પીધા....મને પૂછશેા જ એ શું પીધું ?
મા કે
એથી એક દી હું માંદગીમાં પટકાયા ! રાગે ઘેરાયા ! ન કલ્પી શકાય તેવાં ઢોં મારી ઉપર ચડી બેઠાં ! ડાકટરોની મહેનત અવળી જ પડતી ચાલી ! મેં ઊંઘ્ર ગુમાવી; ભૂખ ગુમાવી; શાન્તિ ગુમાવી,
હુ રાતે પણ જેમતેમ ખરાડવા લાગ્યા. ત્યારે જ મને ખબર પડી કે મારી ઉપર પણ કોઈ સવાશેર છે ખરું. ત્યારે જ મને ખબર પડી કે સ ંપત્તિ એ કાંઈ જીવનનું સર્વ સ્વ નથી.
ત્યારે જ મને ખબર પડી કે પુરુષાથી પણુ પર કોઈ તત્ત્વ છે ખરું....
અને તે બધું શું છે ? તે જાણવાનું અને વાંચવાનુ મેં શરૂ કર્યું....
ધીમે ધીમે મને જગતનું દન થયું. તે નશ્વર છે;