________________
મુનિજીવનની બાળપાથી-૨
દાતા હશે ? શાસ્ત્રજ્ઞાનના, અને મુનિજીવનની વિધિ નિષેધ રૂપ આજ્ઞાઓના પક્કા જ્ઞાતા હશે ?
જેમાં શિષ્યવગ ગુરુના પરમભક્ત હશે ? જેમના પ્રતિલેખન માટે કે માત્રુ પરઠવવા વગેરે મામતામાં શિ પડાપડી કરતા હશે ? જેમના આસનેથી ઊઠવા માત્રથી લશ્કરી સૈનિકની જેમ તમામ શિષ્યા પેાતાના આસને ઊભા થઈ જતા હશે ?
જેમાં તમામ એકાશનથી આછુ' વ્રત નહિ કરતા હાય; મિષ્ટ વગેરેના સહુ ત્યાગી હેાય; ઔષધ લેવાની પ્રાયઃ જરૂર પડતી ન હોય ?
જેમાં કી એકબીજાને સંઘષ થતા ન હાય; માં ચડી જતાં ન હોય; ખલકે એકબીજા માટે સહુ મરી પડતા હાય.
જેમાં સુત્રપેારસી, અથ પારસી વગેરે તમામ શાસ્ત્રોક્ત સ્વાધ્યાય-કાળ સચવાતા હાય. વસતિમાં પ્રવેશ થાય કે તરત સ્વાધ્યાયના ઘોષથી ભરપૂર વાયુમ`ડળના સ્પર્શ થતાં આગન્તુકના હૈયે આહ્લાદ ઊભરાઈ જતે હેાય ?
જેમાં તપ કરવાની સ્પર્ધા ચાલતી હાય; ગુરુદેવને પ્રસન્ન કરવા માટે જરૂરી વધુ સ્વાધ્યાયની હાડ બકાતી હાય ? ‘તદ્ઘત્તિ' સિવાય ગુરુદેવને બીજો કાઈ જવામ દેવાના ન હોય ?
જેમાં કાળ વગેરેના સમયેમાં ગુરુદેવ પાસે બધા વીટળાઈને બેઠા હોય અને મુનિજીવનની ચર્યા સંબધમાં કે શાસ્ત્રના કોઈ પાઠના સંદર્ભમાં તત્ત્વચર્ચા કરતા હાય ?