SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજવતની બાળપોથી-૨ સવાલ (૧૩) મુનિજીવનમાં પણ જે કઈ આહારાદિ સંબંધમાં કુસંરકાર પડેલ હોય અથવા પ્રકૃતિગત જે ક્રોધાદિ છેષ પડેલા હોય તેને દૂર કરવાને કંઈ રસ્તે ખરે ? ગમે તેટલો જપ કરવા છતાં તે દોષ નિમૂળ ન થતા હોય તો શું કરવું? જવાબ : જો કે જે દેષ ઘર કરી ગયેલ હોય તેને જેમણે નિર્મળ કરી નાખે હેય તેમના નામને જપ જ આ વિષયમાં શ્રેષ્ઠ ઉપાય છે, તે પણ તે જપની સાથોસાથ તે દેષ પ્રત્યે તીવ્ર તિરસ્કારભાવ તે હવે જ જોઈએ. જે એ તિરસ્કારભાવ ન હોય; ઊલટી એ દેષ પ્રત્યે કૂણી લાગણી પણ રહેતી હોય તે જપ પણ નિષ્ફળ જાય તે નવાઈ નહિ. દેષને દફનાવી દેવાની તાકાત જપ સાથેના તિરસ્કારમાં છે. જપ એ દોષમુક્ત-ગુણીજનના ગુણની અનુમોદના છે; તે તિરસ્કાર એ દોષની ગહ છે. એક હકારાત્મક સાધના છે. બીજી નકારાત્મક બે ય ભેગી મળે કે તરત ઈષ્ટસિદ્ધિ થાય. કદાચ આ બે ય કરવા છતાં દોષ દૂર ન થતું હોય તેમ લાગે તે અધીરા થવું નહિ. હવે દોષમુક્તિની દિશામાં કદમ માંડ્યો છે, અને આગળ વધવાની ગતિ ચાલુ છે તે સિદ્ધિનું બિંદુ આવશે. જ; કદાચ પથ લાંબે કાપવાને હોય તે તેમાં ધીરજ રાખ્યા વિના બીજે કઈ રસ્તો નથી. ક્યારેક નિર્મૂળ થતી ખાંસી વધુ જોરથી આવીને જેમ કફને બહાર ફેંકવા માંડે છે અથવા નીકળવા લાગેલું
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy