________________
મુનિજીવનની બાળપોથી-૨
૪૩
ત્યાગભાવ ઉપર અહોભાવ પામી જતા હોય છે તેમ પણ કરવું જોઈએ. તે વખતે જરૂરિયાતને વિચાર ગૌણ કરી દેવું જોઈએ. આ દંભ નથી પણ આ એકલી પરાર્થવૃત્તિ છે.
ગોચરી લેવા જનાર વ્યક્તિ જે લાલસુ હશે તો આ કામ કદાપિ નહિ કરી શકે. નિર્દોષ અને આવશ્યક એવા. પણ પદાર્થનો ત્યાગ કરી દેવે એનાથી ક્યારેક જે લોભ. થઈ જાય છે એ લાભ – એ વસ્તુ વહેરી લાવીને વાપર્યા બાદ સ્વાધ્યાયાદિ કરીને પણ કયારેક હાંસલ કરી શકાતે. નથી.
ઈલાચીમુનિ આદિના પ્રસંગે ચરિત્રગ્રંથમાં સુવણું-- ક્ષરે આલેખાયેલા છે, જેમાં ગોચરી–મર્યાદાનું પરિપૂર્ણ પાલન કરતા મુનિને જોઈને લાચી નટ, વાંસડા ઉપર કૈવલ્ય પામી ગયો !
આપણું ગોચરીવિધિ સહુને ધર્મ પમાડતી જ હેવી જોઈએ; લાલસુપણુથી અધર્મની પ્રભાવના કરતી તે ન જ હોવી જોઈએ.
'TT
TTIT
સવાલો અને જવાબ
સવાલ (૮) ત્યાગી-જીવનની સફળતાનો મૂળ મત્ર શું ?
જવાબઃ વર્તમાનકાળના ત્યાગી-જીવન ઉપર દષ્ટિપાતા