________________
પાઠ : ૫ આ કેવી અનાથતા !
ઈમા હુ અન્ના વિ અણહયા નિવા!
તમેગચિતો નિહએ સુણહિ. નિયંઠધમ્મ લહિઆણ વિ જહા,
સીઅંતિ એગે બહુ કાયર નરા. ઉપરને આ લેક ઉત્તરાધ્યાયન સૂત્રના અનાથી મુનિના અધ્યયનમાંથી લીધે છે. પિતાની જીવનકથા કહ્યા બાદ અનાથી મુનિ, મહારાજા શ્રેણિકને ઉપર્યુક્ત ક દ્વારા જણાવે છે કે, “હે રાજન ! મેં જે મારી અનાથતાનું વર્ણન કર્યું તેનાથી ક્યાંય ચડી જાય તેવી બીજી અનાથતા છે તે તું એકાગ્રચિત્તે સાંભળ.
જે આત્માઓ સંસારને ત્યાગીને મુનિજીવનને સ્વીકાર કરે છે અને પછી તે જીવનનાં દેહની સુખશીલતામાં પડીને શમણુજીવનની આરાધનામાં શિથિલ બને છે તે કાયરતકાયર આત્માઓ જેવા અનાથ જગતમાં બીજા કેઈ નથી.”
માંડ મળેલ માનવભવ ! માંડ હાથે આવી પડેલું જેહરણ-રત્ન ! અને.... અનાદિના અનાડી સંસ્કારોના તેફાન દ્વારા આ નિગ્રંથ-જીવનની પાયમાલી ! એ, નિર્ગસ્થ ,