________________
મુનિજીવનની બાળપેથી-૨
૫૭
(૧૭) જાત જાતનાં ફેશનેબલ. પાકીટે ?
ખરેખર તે પાકીટ જ ન હોવું જોઈએ. શાસ્ત્રવિધિ મુજબ તે સીધેસટ ચેરસ કટકે હેય; જેમાં પુસ્તક લપેટી લેવાનું હોય અને તેને જ ગાળામાં લઈને ગળે લટકાવી દેવાનું હોય.
પણ હવે પાકીટો આવ્યાં છે. ખેર, છેવટે એટલું તે કરવું જ કે પાકટ તદ્દન સાદું હેય, “થેલે” જ હોય; જરા ય મેહ ન પોષાય તેવું હાય.
તેમાં એકે ય ખાનું ન જ હોય. ખાનામાં જીવ પસી જાય તો બિચારું મરી જાય; ખાનાનું પ્રતિલેખન પણ શે કરવું ?
પાકીટને ચેઈન પણ ન જોઈએ. ટૂંકમાં, એ જૂના જમાનાના થેલા જેવું હોય; પુસ્તક ભરવાનું માત્ર જરૂરી મનાતું સાધન હેય.
સવાલો અને જવાબ
સવાલ (૧૧ : શું સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષાજ્ઞાન, વિના ન ચાલી શકે ? હાલ ગુજરાતીમાં ઘણ અનુવા, બહાર પડે જ છે !
જવાબ : ગુજરાતી એ ગુજરાતી સંસ્કૃતાદિ ભાષા