________________
૫
.
મુનિજીવનની બાળપેચી-૨
નિષ્કારણ સેવન બ્રહ્મચર્યાદિ સર્વ વ્રતનું જડમૂળથી નિકંદન કાઢી નાખનારું છે. (૧૬) ચેમાસું બેસતાં પહેલાં :
- વર્ષ શરૂ થતાં પહેલાં કેટલી ય બાબતની જયણાએ કરી લેવી જોઈએ. અન્યથા ઘણી મોટી હિંસા થવાને સંભવ રહે.
જે કપડાં અતિશય મેલાં થઈ ગયાં હોય – એવાં મેલાં કે તેમાં વર્ષાઋતુને ભેજ મળે અને પસીન ભળે તે તે સુકાય જ નહિ તે – તેને વર્ષો થતાં પહેલાં કાપ કાઢી લેવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તે ભેજ અને મેલ ભેગો થતાં તે કપડામાં ગ વગેરે અનંતકાય પણ ઉત્પન થઈ જાય
જે ઘડા હોય તે તમામના મુખ કટકાથી બાંધી દેવા જોઈએ. જેથી ખુદલા ઘડાઓમાં બાવા, જાળાં વગેરે થવાની શકયતા ઊભી - રહે.
આ સિવાય જ્યાં જયાં અનંતકાયની ઉત્પત્તિની શકયતા જણાતી હોય ત્યાં ત્યાં જાતે જ્યણપૂર્વક ચૂનો ઘસી દે જોઈએ: આવાં કાર્યો ગૃહસ્થને સોંપવાં નહિ. તેઓ જે
જ્યણામાં એટલા સાવધાનઃ નહિ. હેય તે ચૂને દેતી વખતે જ કેટલીક હિંસા કરી નાખશે, જેને દોષ આપણને લાગી જશે.
જયણનાં વિશિષ્ટ સાવચેતીવાળાં કાર્યો તે મુખ્ય વ્યક્તિએ જાતે જ કરવાં જોઈએ. એમાં તે નૂતન સાધુનું પણ કામ નહિ.