________________
મુનિજીવનની ખાળપેાથી-૨
સાણસાએએ એને – કેટલા મેટા ધમી દેખાતા માનવાના પણુ, હૈયે
:
નહેરતા વ્યાપી છે !
૫૩
આ, લખી શખ કે જેમ જેમ આ જગત વધુ ને વધુ નઠાર થતુ જશે તેમ તેને ઉદ્ધારવા માટે તારે તારા જીવનમાં વધુ ને વધુ કઠોર થવું જ પડશે. તારી વધુ પડતી કઠોર. જીવનચર્ચા જોઈને જ કદાચ આ નઠાર હૈયામાં કાઈ "સદ્ભાવ પેદા થઈ શકશે.
–
અંશમાં – ભીડયો છે.! કૃતઘ્નતા અને
કેવી
અનાથી મુનિએ મુનિજીવનની એશારામીને જે ચામકે માર્યાં છે એ તે હદ કરી નાખી છે. સહુને નાથ બનવાને સજા યેલે નિગ્રન્થ પેાતે જ અનાથ !
પર્ણ,
રે! આખુ જગત જયારે પુદ્દગલાનંદમાં પડીને ‘અનાથ' મન્યુ છે ત્યારે તે કાકે તેના નાથ બનવું જોઇએ...તેને સાચા રસ્તે દેવનારા રાહુમર બનવું
જોઈ એ.
શકશે?
નિગ્રન્થ વિના તે। આ ‘નાથપણુ” કાણુ પામી શકે ? એ નિગ્રન્થ જ અનાથ' હાય તા ?
સ્વયં અનાથ...વળી શી રીતે અનાથના નાથ મની
ઊઠે....ઊઠે....આપણે સહુ સ્વના હિત માટે, અને પરના—સ”ના – હિત માટે પણ અનાથી મુનિએ દર્શાવેલી અનાથતાને દૂર કરીએ,
નિગ્રન્થના પાંચમા પદ્મને લાંછનરૂપ આપણું જીવન સવર ત્યાગીએ.