SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી-૨ સાણસાએએ એને – કેટલા મેટા ધમી દેખાતા માનવાના પણુ, હૈયે : નહેરતા વ્યાપી છે ! ૫૩ આ, લખી શખ કે જેમ જેમ આ જગત વધુ ને વધુ નઠાર થતુ જશે તેમ તેને ઉદ્ધારવા માટે તારે તારા જીવનમાં વધુ ને વધુ કઠોર થવું જ પડશે. તારી વધુ પડતી કઠોર. જીવનચર્ચા જોઈને જ કદાચ આ નઠાર હૈયામાં કાઈ "સદ્ભાવ પેદા થઈ શકશે. – અંશમાં – ભીડયો છે.! કૃતઘ્નતા અને કેવી અનાથી મુનિએ મુનિજીવનની એશારામીને જે ચામકે માર્યાં છે એ તે હદ કરી નાખી છે. સહુને નાથ બનવાને સજા યેલે નિગ્રન્થ પેાતે જ અનાથ ! પર્ણ, રે! આખુ જગત જયારે પુદ્દગલાનંદમાં પડીને ‘અનાથ' મન્યુ છે ત્યારે તે કાકે તેના નાથ બનવું જોઇએ...તેને સાચા રસ્તે દેવનારા રાહુમર બનવું જોઈ એ. શકશે? નિગ્રન્થ વિના તે। આ ‘નાથપણુ” કાણુ પામી શકે ? એ નિગ્રન્થ જ અનાથ' હાય તા ? સ્વયં અનાથ...વળી શી રીતે અનાથના નાથ મની ઊઠે....ઊઠે....આપણે સહુ સ્વના હિત માટે, અને પરના—સ”ના – હિત માટે પણ અનાથી મુનિએ દર્શાવેલી અનાથતાને દૂર કરીએ, નિગ્રન્થના પાંચમા પદ્મને લાંછનરૂપ આપણું જીવન સવર ત્યાગીએ.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy