SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પY મુનિજીવનની બાળપેથી–૨ આટલું ધ્યાનમાં લેવા જેવું (૧) કટક સાથે લઈને ગોચરી જવું: કાંઈ પણ વહેરવા જતી વખતે એક કટકો (લુણું) સાથે લઈ જ જ. વહોરાવતી વખતે ગૃહસ્થના પ્રમાદાદિથી કઈ પણ ટીપું વગેરે જમીન ઉપર પડી જાય તે તરત આપણે જ લૂછી નાખવું જોઈએ. જે તે લૂછવાનું કામ ગૃહસ્થને સેંપીશું તે તેના કટકાથી તે લૂછશે અને તે કટકે કાચા પાણીથી ધોશે. એ બધી દોષ-પરંપરામાં મૂળ નિમિત્ત આપણે બનીશું; એટલે આપણને ઘણો કર્મબંધ થશે. આ આપત્તિમાંથી ઉગરવા માટે પોતાના કટકાથી પિતે જ લૂછી લેવું તે યેગ્ય છે. એમાં જે ઘી જેવા દ્રવ્યને છાંટ વગેરે પડેલ હોય તે તે લૂછયા બાદ કશું ય વહેર્યા વિના નીકળી જવું જોઈએ. આવા પશ્ચાતકર્મના દેવને લીધે જ આપણે કેળું છાલ સાથે રાખવા દઈને અડધું જ લઈએ છીએ. જેથી આખું ય ઉતરાવીને છાલ દૂર કરાવતા નથી, પરંતુ અડધું કેળું આખી છાલ આપણા નિમિત્તથી ઊતરે નહિ. જ્યારે જમીન લૂછવી પડે ત્યારે તે કટકે પાતરા વગેરેને લૂછવામાં વપરાય નહિ એ તે સમજાય તેવી વાત છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy