________________
મુનિજીવનની બાળથી–૨
વડલાના માથે કેક માંચડે હતે. માંચડે કેક સાપ હતે, એક ઘોડે ચડી ગયું હતું, એક પંખી ય બેઠું તું; કેટલાક માનવે ય બેઠા હતા.
એ બધા ય તણાતા સહુને સાદ દઈને કહેતા'તા, એ... આમ ચાલ્યા આવે, અહીં માંચડે ચડી આવે બચી જશે.” આ સાદ સુણીને જે આવ્યા તે બચ્યા. બાકીના સહુ ડૂબી ગયા.
ઘોડાપૂર ધીમે ધીમે ઊતરી ગયાં. વિષય અને કષાયની વકરેલી વાસનાઓ એ આપણી જીવન-સાબરમાં ઉમેટેલાં. ઘોડાપૂર જ છે ને ? તણાય છે, અનેક આત્માઓ; ગુમાવે છે જાન અને જીવન ! પ્રાણુ અને પ્રતિષ્ઠા !
બજી રહી છે, સાયરને સદ્ગુરુઓની વાણની ' પણ સાંભળે છે કે શું? સાંભળે તે ય સમજે છે કેણુ એના સંકેત ? આ બધાની વચ્ચે ઊભે છે જીવનદાતા વડલે જિનશાસનને માંચડે છે; ધર્મક્રિયાઓને અને મૂળિયાં છે; જિનાગનાં.
એની ઉપર જે જઈ બેઠાં છે, તે છે; ચાકેશીએ નાગ; જાતિસ્મરણવાળો ઘેડે; મહાત્મા ગડરાજ જટાયુ અને કંઈ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકને માનવગણ ! જેને બચવું છે તેને આજે ય બચવું મુશ્કેલ નથી. જે કે એલા માંચડાનું શરણુ લે છે એ અમર બને છે; માંચડે તે કદી ડૂબનાર નથી; લગીરે તૂટનાર નથી, કેમકે વડલે જ ભારે મજબૂત છે. એનાં મૂળ કયાંય ટસનાં મસ થાય તેમ નથી.
ભલે આ હૂંડા (ભૂંડા) એવી અવસર્પિણને કાળ