________________
પાઠ : ૪
સવ જીવ-સ્નેહપરિણામ
વાસ્તવિક ધર્મના આરંભમાં જે ગુણા પડેલા છે તેમાંના એક છે; સ જીવ–સ્નેહપરિણામ.
શાસ્ત્રકાર પર આએ છઠ્ઠા-સાતમા ગુણુસ્થાનના ચારિત્રધમ ને સજીવ-સ્નેહપરિણામ સ્વરૂપ કહ્યો છે. ચેાથા ગુણસ્થાનવતી સમ્યક્ત્વનાં પાંચ લિગેામાં પણુ જી માત્ર પ્રત્યે અનુકંપા – કરુણા જણાવાઈ છે.
-
માર્ગાનુસારી અરે ! આઢિયામિક અવસ્થામાં પણ સ" જીવા પ્રત્યે દયાના પિરણામ જણાવવામાં આવ્યે છે. આવા સ્નેહ પરિણામ જો સંસારત્યાગીના જીવનમાં કચાંક પશુ – કઈ એકાદ વ્યક્તિ પ્રત્યે પણ ન જોવા મળે તે ? શું મુનિજીવનમાં કયાંય-કાક પ્રત્યે અરુચિ, દ્રોહ, દ્વેષના પરિણામ હોઈ શકે ખરો ?
-
મુનિજીવનના સ્નેહપરિણામની મધુરતાની તે શી વાત કરવી ! જો ખરેખર એ મધુરતાના પ્રભાવ જોવા હાય તે કૃષ્ણ મહારાજાના સંસારીપણાના મોટા ભાઈ બલદેવમુનિના જીવન તરફ દૃષ્ટિપાત કરી. તેઓએ જે વનમાં રહીને સાધના કરી હતી તે આખું વન તેમના અંતરમાં ઊભરાઈને