________________
મુનિજીવનની બાળપેથી-૨
૧૯
[૭] “અચિત્તરંજન કાયોત્સર્ગ :
દરેક સાધુ કે સાધ્વીજીએ દર વર્ષની ચત્ર સુદ અગિયારસથી ચૌદસ સુધીમાંના લગાતાર કઈ પણ ત્રણ દિવસમાં સાંજના પ્રતિક્રમણ બાદ “અચિત્તરજને કાર્યોત્સર્ગ ફરજિયાત કરવાનો હોય છે. જે આ કાયેત્સગ ભુલાઈ જાય તે એક વર્ષ સુધી બીજા ચૈત્ર સુદ ૧૧ સુધી કઈ પણ પ્રકારના જોગ તે કરી ન શકે તેમ જ બીજાને જોગની વિધિ કરાવી પણ ન શકે. દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન પણ ન કરી શકે. ઉપધાન ન કરાવી શકે. આગમો -ભણી, ભણાવી ન શકે.
જગ કરવા-કરાવવાના હોય કે ન હોય તે ય આ આ કાર્યોત્સર્ગ દરેકે ઉપર્યુક્ત સમયમાં કરી લેવું જોઈએ.
તેની વિધિ આ પ્રમાણે છે:
ઈરિયાવ ડિકમીને, ખમાસમણું દેવું. પછી ઈચ્છાકારેણ સંદિસણુ ભગવદ્ ! અચિત્તરંજ એહડાવાર્થ કાઉસગ્ગ કરુ ? ઈચ્છે. અચિત્તરજ એહડાવથ કરેમિ કાઉસગ્ગ...બેલીને અન્નત્થ સૂત્ર કહેવું. પછી ચાર લેગસસાગરવર...સુધી ગણવા. ત્યાર બાદ પારીને પ્રગટ લોગસ કહે; અને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં દેવું.
સવાલો અને જવાબ
સવાલ (૩) ; જિનશાસનની સેવામાં સાથીજી મહારાજે કોઈ ફાળો નોંધાવી શકે ?