________________
મુનિજીવનની બાળપોથી-૨
આજથી – હોઠ ફફડાવ્યા બેસતા, ઊઠતાં હું... આ ત્રણ પદોના માનસ-જાપ ચાલુ કર્ છું. ખામેમિ, મિચ્છામિ, વ’દ્વામિ.
૨૫
વિના – સત્ર; સૂતા,
-
જગતના સર્વ જીવેા ! તમારી સાથે મારા આ જન્મમાં કે જન્માન્તરામાં – કયારેક મનસા, વાચા, ક ણા વૈર-વિરાધ, મનદુઃખાઢિ થયાં હોય તે તે બદલ અંતઃકરણથી ત્રિકરણ ચેગે હું ખમાવું છું : તમે મને ઉદારતાથી ક્ષમા આપે.
મેં મારા વર્તમાન જીવનમાં કે ભૂતકાલીન જીવનેામાં મિથ્યાત્વ અવિરતિ આદિથી પ્રેરાઇને જે કઈ પ્રકારનાં પાપે આચર્યાં હોય તે સત્તુ ત્રિવિધે ત્રિવિધ મિથ્યા દુષ્કૃત ઇચ્છુ છું. પુનઃ પુનઃ માથું નમાવીને, ભાવપૂર્વક તે સર્વ પાપેાની નિંદા-ગર્હ વ્યક્ત કરુ છું.
આ જગતમાં ત્રિકાળમાં; પરે ય ક્રમ ભૂમિમાં જે પાંચે ય પરમેષ્ઠિ ભગવ'તા થયા છે અને થશે તે સને – તેમના પ્રત્યેક ગુણને – હું ત્રિવિધે અનુમાહું છું. એમની એ આત્મશુદ્ધિની સ્વ-પરલક્ષી સાધનાને અને સિદ્ધિઓને ભાવભર્યા પ્રણામ પુનઃ પુનઃ કરું છું.
મસ આ ત્રિપદીને મને ભાવજપ પ્રાપ્ત થાઓ. આ જપ મારા શ્વાસપ્રાણુ મની જાઓ. પછી ગમે ત્યારે ભલે મેાત આવતું. પળના એ મેાતમાંથી જ હું આ ત્રિપદીના પ્રભાવે અનુપમ જન્મ પ્રાપ્ત કરી લઈશ. જેમાં અજન્મા થવાની સાધના કરીને મારે તે જન્મ સફળ અનાવી દઈશ.