________________
મુનિજીવનની બાળપોથી-૨
દર્શન બે ય સાથે એક જ આત્મામાં રહી શકતા નથી. જેઓ પારકાના દેને જેવા દ્વારા ચૂંથે છે તેઓ કદી પણ પિતાની જાતના એકાદ પણ દેષને જેવા સફળ બનતા નથી.
ખરેખર તે આપણી જાત જ એટલા બધા અગણિત દોષોથી ઊભરાઈ ગંધાઈ ઊઠી છે કે જે તે જોઈએ તે બીજાના દોષને જોવા માટે આખી જિંદગીમાં કયારેય એક પળ પણ ન મળે.
સ્વદોષદર્શન કરવાથી બે લાભ થાય છે. એથી સ્વગુણ-- દર્શન અને પરદોષદર્શન બે ય બહુ ખરાબ અવગુણેને નાશ થાય છે.
પરદોષદર્શનથી બેવડું નુકસાન થાય છે. એનાથી પરગુણદર્શન અને સ્વદેષદશ – બે ય લાભ ખતમ થઈ જાય છે.
યાદ રાખો કે આ બધું ધર્મના આરંભના વખતે જ વિચારવાનું છે. સ્વદેવદર્શન અને પરગુણદર્શન જે પામે નહિ; પરષદર્શન અને સ્વગુણદર્શનને જે ખતમ કરી શકે નહિ તે આત્મા ગમે તેટલા ત્યાગ, તપ કરે કે કઈ મહાન શાસનપ્રભાવક બને તેનાથી બીજા કદાચ તરી જશે પણ, તે પિતે તે નહિ જ તરી શકે.
ક્યારેક તે અજૈન ધર્મના ત્યાગીઓની આ બાબતની વિશેષતા જોઈને અને જૈન ધર્મના કેક ત્યાગીની આ બાબતની શૂન્યતા જોઈને હૈયામાંથી તીણું ચીસ નીકળી